ડો. કે.આર.નારાયણન
ડો. કે.આર.નારાયણન (ભારતનાં 13માં અને દલિતસમાજનાં સૌપ્રથમ રાષ્ટ્રપતિશ્રી..) પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ) ઇ.સ.1920માં તા.27 ઓક્ટોબરમાં કેરળનાં ઉઝહવ્વુરમાં જન્મ..(મૂળ નામ- કોચેરિલ રમણ વૈધન.) અંગ્રેજીમાં એમ.એ. / લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસ.સી... ઇ.સ.1943માં ત્રાવણકોર યુનિવર્સિ ટીમાંથી અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરુઆત કરી.. ઇ.સ.1944માં મદ્રાસના ‘ ધ હિંદુ ’ નાં સંપાદક વિભાગમાં જોડાઇને પત્રકારત્વનાં ક્ષેત્રે પ...